સજાતિય લગ્નના વિરોધમાં શું કારણ આપ્યું સરકારે
સોગંદનામામાં, કેન્દ્રએ સુપ્રીમને માહિતગાર કર્યા છે કે સમલૈંગિક વ્યક્તિઓ દ્વારા જીવનસાથી તરીકે સાથે સાથે રહેવાની તુલના પતિ, પત્ની અને બાળકોની ભારતીય કુટુંબ વ્યવસ્થા ન કરી શકાય કારણ કે તે અલગ વર્ગો છે અને તેમને કોઈ પણ સંજોગોમાં કાનૂની માન્યતા ન આપી શકાય.